Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી RBIના ગવર્નર તરીકે કોણે સેવાઓ આપેલી નથી ?

રઘુરામ રાજન
જગદીશ ભગવતી
ડી. સુબ્બારાવ
વાય. વી. રેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીદ્યું હતુ ?

અન્નાહારની હિમાયત
ઉત્તમ આહાર નીતિ
આહાર નીતિ
ઉત્તમ અન્નાહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ?

આયને-અકબરી
તવારીખ-એ-ગુજરાત
બાબરનામા
તારીખ-ઈ-ફિરોઝશાહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP