Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી RBIના ગવર્નર તરીકે કોણે સેવાઓ આપેલી નથી ? ડી. સુબ્બારાવ વાય. વી. રેડ્ડી રઘુરામ રાજન જગદીશ ભગવતી ડી. સુબ્બારાવ વાય. વી. રેડ્ડી રઘુરામ રાજન જગદીશ ભગવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક સંખ્યાના ⅗ ગણાના 60% કરવાથી 36 મળે છે તો તે સંખ્યા શોધો. 80 100 90 75 80 100 90 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘રસિકવલ્લભ’ ક્યા કવિની કૃતિ છે ? દયારામ શામળ પ્રેમાનંદ ભોજો દયારામ શામળ પ્રેમાનંદ ભોજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Change into passive voice : They asked me my name. I asked my name by them I am asked my name by them I was asked my name by them My name is asked by them I asked my name by them I am asked my name by them I was asked my name by them My name is asked by them ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં પંચાયતોની શરૂઆત કોણે કરી હોવાનું મનાય છે ? પોરસ મનુ ઋષિ પૃથુ રાજા ભાર્ગવ મુનિ પોરસ મનુ ઋષિ પૃથુ રાજા ભાર્ગવ મુનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક નળાકારનું ઘનફળ 2200 સેમી³ છે. જો નળાકારની ઊંચાઈ 7 સેમી હોય તો નળાકારની ત્રિજયા ___ સેમી છે. 15 10 5 20 15 10 5 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP