Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી RBIના ગવર્નર તરીકે કોણે સેવાઓ આપેલી નથી ? જગદીશ ભગવતી રઘુરામ રાજન વાય. વી. રેડ્ડી ડી. સુબ્બારાવ જગદીશ ભગવતી રઘુરામ રાજન વાય. વી. રેડ્ડી ડી. સુબ્બારાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી રાખવામાં આવે છે ? વોર્ડની સંખ્યા જેટલી 7 થી 12 5 થી 12 7 થી 15 વોર્ડની સંખ્યા જેટલી 7 થી 12 5 થી 12 7 થી 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શૂરપાણેશ્વર તીર્થ કઈ નદીના કિનારે આવેલું છે ? તાપી નર્મદા સરસ્વતી મહી તાપી નર્મદા સરસ્વતી મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલ છે ? પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘વરદાન’ એટલે પાક દાન નિશાંત દુઆ પાક દાન નિશાંત દુઆ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના પૈકી ક્યું પુસ્તક ન્હાનાલાલ કવિનું નથી ? જયાજયંત ચૂંદડી ચિત્રદર્શનો વિશ્વગીતા જયાજયંત ચૂંદડી ચિત્રદર્શનો વિશ્વગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP