ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે RBIને સરકારી જામીનગીરીઓ વેચીને બેન્કો RBI પાસેથી નાણા ઉછીના લે તે દરને ___ કહે છે.

આપેલ પૈકી એક પણ નહીં
કોલ મની રેટ
રેપો રેટ
રિવર્સ રેપો રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયું કાર્ય, RBI કરતી નથી ?

ચલણી નાણું બહાર પાડવું
માન્ય નાણાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવાનું
કેન્દ્ર સરકારના અંદાજપત્રનું નિયંત્રણ કરવાનું
વિદેશી હૂંડિયામણની જાળવણી કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં વસતી ગણતરી કયા સંદર્ભમાં નીચેનામાંથી સાચા વિધાનો ચકાસો.
1. ભારતમાં સૌથી પહેલા વસતી ગણતરી વર્ષ 1881માં કરવામાં આવી હતી.
2. પ્રથમ વસતી ગણતરી મુજબ સાક્ષરતા દર લગભગ 7% હતો.
3. પ્રથમ વસતી ગણતરી મુજબ સ્ત્રી સાક્ષરતા દર લગભગ 16% હતો.
4. ભારતમાં પ્રત્યેક 10 વર્ષે વસતી ગણતરી થાય છે.

1, 2, 3
1 અને 4
આપેલ તમામ
1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય સ્ટેટ બેન્કની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી ?

એ.ડી. ગોરવાલા સમિતિ
એમ. એલ. દાંતવાલા સમિતિ
વૈધનાથ સમિતિ
નરસિંહમ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'નંબર પોર્ટેબિલિટી' સુવિધાથી કયા સાધનના ઉપયોગમાં વધારે સગવડ મળશે ?

મોબાઈલ ફોન
ઘરનો ટેલિફોન
વાહનનો આરટીઓ નંબર
ઈન્કમટેક્ષ રિટર્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP