Talati Practice MCQ Part - 9
'કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ જેમને અપાયું હતું તેમણે ક્યા ગ્રંથની રચના કરી હતી ?

દશમસ્કંધ
કૃષ્ણાવતાર
પંચીકરણ
દ્વાશ્રય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ડાયાબિટીસના દર્દીને કયું ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે ?

કેરી
આમળાં
સફરજન
જાંબુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર કયા કટિબંધમાં છે ?

ઉષ્ટ કટિબંધ
સમશીતોષ્ણ કટિબંધ
દક્ષિણ સમશીતોષ્ણ કટિબંધ
શીત કટિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP