Talati Practice MCQ Part - 9
રાત્રીના સમયે સમય નક્કી કરવા માટે શેનો આધાર લેવામાં આવે છે ?

આકાશગંગા
તારા
નિહારિકા
ચંદ્રમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

ગો. મા. ત્રિપાઠી
રા. વિ. પાઠક
૨. વ. દેસાઈ
ક. મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP