Talati Practice MCQ Part - 9
પતંજલિ મુનિના અષ્ટાંગ યોગના આઠ ચરણમાં ___ નો સમાવેશ થતો નથી.

પ્રત્યાહાર
પ્રાણાયામ
ધર્મ
નિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો.

ચં. ચી. મહેતા
ક. મા. મુન્શી
ધનસુખલાલ મહેતા
જયંતી દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતનું ગિરીમથક સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે ?

સાતપુડા
અરવલ્લી
વિધ્યાચળ
સહ્યાદ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP