GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સાઉથ એશિયન એસોશીયેશન ફોર રીજીયોનલ કોઓપરેશન (SAARC) બાબતે નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?1. SAARC ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર – ભારત2. SAARC એગ્રીકલ્ચરલ સેન્ટર – બાંગ્લાદેશ3. SAARC કલ્ચરલ સેન્ટર – કોલંબો4. SAARC એનર્જી સેન્ટર – નેપાળ ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 2 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 2 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 આબુ ઉપર ___ ના શાસન દરમ્યાન વિમલમંત્રીએ 'વિમલ-વસતિ' તરીકે ઓળખાતાં આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું. ભીમદેવ પહેલો સિધ્ધરાજ કુમારપાલ કર્ણદેવ પહેલો ભીમદેવ પહેલો સિધ્ધરાજ કુમારપાલ કર્ણદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ગુજરાત ગારમેન્ટ અને એપેરલ પોલીસી હેઠળ નીચેના પૈકી કઈ સહાયો પૂરી પાડવામાં આવે છે ?1. વ્યાજ સહાય2. ઈલેકટ્રીક ડ્યુટી માહી૩. પે-રોલ સહાય 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નાણા મંત્રાલયે વીમા ક્ષેત્રમાં સીધું વિદેશી રોકાણ ___ % થી વધારીને ___% કરવા માટેના નવા નિયમો જાહેર કર્યા છે. 51%, 100% 49%, 74% 49%, 99% 49%, 51% 51%, 100% 49%, 74% 49%, 99% 49%, 51% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 74મા બંધારણીય સુધારા અધિનિયમ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને આ અધિનિયમે દરેક રાજ્યમાં ત્રણ પ્રકારની નગરપાલિકાઓના ગઠન માટેની જોગવાઈ કરી. બે લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાના પ્રાદેશિક વિસ્તારમાં એક કે વધુ વોર્ડોની બનેલી વોર્ડ સમિતિઓની રચનાની જોગવાઈ કરવામાં આવી છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને આ અધિનિયમે દરેક રાજ્યમાં ત્રણ પ્રકારની નગરપાલિકાઓના ગઠન માટેની જોગવાઈ કરી. બે લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાના પ્રાદેશિક વિસ્તારમાં એક કે વધુ વોર્ડોની બનેલી વોર્ડ સમિતિઓની રચનાની જોગવાઈ કરવામાં આવી છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? 1. બાષ્પીભવન સમુદ્રજળની ક્ષારતામાં વધારો કરનારું પરિબળ છે.2. ઉચ્ચ અક્ષાંશોના સમુદ્રો કરતાં ઉષ્ણ કટિબંધના સમુદ્રોમાં ક્ષારતાનું પ્રમાણ ઓછું છે. 3. વ્યાપારી વાયુઓના પટ્ટામાં મહાસાગરોની સપાટીની ક્ષારતા ઊંચી રહે છે. ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP