વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
યુથેન્શીયા (Euthanasia) શેના સંદર્ભે છે.

ઇન વીટ્રો ફર્ટિલાઈઝેશન
ભૃણ પરીક્ષણ
રંગસૂત્ર ઉપચાર
દયા મૃત્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'UIDAI' વિશે ખરા વિધાનો પસંદ કરો.

આધાર નંબર માટે જરૂરી એવી જનસંખ્યાકીય તેમજ બાયોમેટ્રીક માહિતીઓનો સંગ્રહ UIDAI દ્વારા કરવામાં આવે છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
UIDAI કાનૂની સંસ્થા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘‘પૃથ્વી" મિસાઈલ્સ વિશે ખોટા વિધાનો પસંદ કરો.

પૃથ્વી બેલેસ્ટિક મિસાઈલ નથી.
તેના દ્વારા પરમાણુ હુમલો કરી શકાય છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચે પૈકી કયા ભારતીય વૈજ્ઞાનીઓએ સામાન્ય તાપમાને કોઈપણ પાવર કે રસાયણના ઉપયોગ વિના પાણી આધારિત હાઇડ્રો ઇલેક્ટ્રિક સેલમાંથી વીજળી ઉત્પન્ન કરી ?

ડૉ. આર.કે. કટવાલ
ડૉ. એસ. આર. રાણા
ડૉ.એસ. આર. સુબ્રહ્મણ્યમ
ડૉ. આર.કે કોટનાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP