GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
શૂન્ય અક્ષાંશવૃત્તને શું કહેવાય છે ?

કર્કવૃત્ત
ધ્રુવવૃત્ત
વિષુવવૃત્ત
મકરવૃત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
લોન અને પેશગી મંજૂર કરતી વખતે કઈ બાબતો ધ્યાને લેવાય છે ?
(1) અંદાજપત્રની જોગવાઈ (2) મુદલ અને વ્યાજ દરનો ઉલ્લેખ (3) પરત ચૂકવણીની મર્યાદા (4) પૂરતી સુરક્ષા, સલામતી

2, 3 અને 4
1, 2 અને 3
1, 2, 3 અને 4
3, 4 અને 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP