સામાન્ય વિજ્ઞાન (General Science)
રોજગાર વિનિમય કચેરી સ્થાપનાનો મૂળ હેતુ શું હતો ?

બીજા વિશ્વયુદ્ધમાં સૈનિકો પૂરા પાડવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધમાં રોકાયેલા મજૂરોને રોજગારી આપવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધ વખતે બનેલા અપંગોને રોજગારી પૂરી પાડવાનો હતો.
બીજા વિશ્વયુદ્ધમાંથી છૂટા થયેલ સૈનિકોને થાળે પાડવાનો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર કોણ હતા ?

યુરી ગાગરીન
કલ્પના ચાવલા
નીલ આર્મસ્ટ્રોંગ
સુનિતા વિલિયમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેનામાંથી કયું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે ?

ઝીંક ફોસ્ફેટ
એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ
ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ
ઝીંક ફોસ્ફાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP