સામાન્ય જ્ઞાન (GK) Sita Air, Buddha Air, Agni Air તથા Yeti Air એરલાઈન્સ કયા દેશની છે ? બ્રહ્મદેશ (મ્યાનમાર) શ્રીલંકા ભૂતાન નેપાળ બ્રહ્મદેશ (મ્યાનમાર) શ્રીલંકા ભૂતાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'અહલ્યાથી એલિઝાબેથ' કૃતિ કોની છે ? વિનોદિની નીલકંઠ હિમાંશી શેલત સરોજ પાઠક ઈલા આરબ મહેતા વિનોદિની નીલકંઠ હિમાંશી શેલત સરોજ પાઠક ઈલા આરબ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ એકટ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ (N.C.M.) દ્વારા લઘુમતી સમુદાયો તરીકે જાહેર કરવામાં આવેલ છ ધાર્મિક સમુદાયોને ઓળખો. મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? ગરોળી ઉંદર ભૂંડ દેડકું ગરોળી ઉંદર ભૂંડ દેડકું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત વિસ્તારનું ગુર્જરત્રા(ગુજરાત) નામ કયા શાસકના સમયમાં પ્રચલિત થયું ? કુમારપાળ મૂળરાજ પ્રથમ ભીમદેવ પ્રથમ સિધ્ધરાજ જયસિંહ કુમારપાળ મૂળરાજ પ્રથમ ભીમદેવ પ્રથમ સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ? રામમનોહર લોહિયા આચાર્ય જે.બી કૃપલાણી રાજેન્દ્ર પ્રસાદ જયપ્રકાશ નારાયણ રામમનોહર લોહિયા આચાર્ય જે.બી કૃપલાણી રાજેન્દ્ર પ્રસાદ જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP