ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાનુભાવોનું નામ અને જૂદુંનામ(Sobriquet)ની જોડ પૈકી અયોગ્ય જોડ શોધો. સી.આર. દાસ - દેશબંધુ લાલ બહાદુર શાસ્ત્રી - લોખંડી પુરુષ અબ્દુલ ગફારખાન - સરહદના ગાંધી બાળ ગંગાધર ટિળક - લોકમાન્ય સી.આર. દાસ - દેશબંધુ લાલ બહાદુર શાસ્ત્રી - લોખંડી પુરુષ અબ્દુલ ગફારખાન - સરહદના ગાંધી બાળ ગંગાધર ટિળક - લોકમાન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો." આ કથન કોણે કરેલું ? ડૉ.આંબેડકર જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે ડૉ.આંબેડકર જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) 'જય જવાન જય કિસાન' વિધાન કોણે આપ્યું ? બાલ ગંગાધર ટિળક જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી બાલ ગંગાધર ટિળક જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ? નાનાભાઈ ભટ્ટ રવિશંકર મહારાજ જુગતરામ ઠક્કરબાપા નાનાભાઈ ભટ્ટ રવિશંકર મહારાજ જુગતરામ ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે ? લાલઘાટ શાસ્ત્રીઘાટ રાજઘાટ વિજયઘાટ લાલઘાટ શાસ્ત્રીઘાટ રાજઘાટ વિજયઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો ? સુરત નડિયાદ અમદાવાદ વડોદરા સુરત નડિયાદ અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP