GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

નીતિન વડગામા
રઘુવીર ચૌધરી
કિશોરસિંહ સોલંકી
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ___ તરીકે ઓળખાય છે ?

આધુનિક દરખાસ્ત
જાહેર દરખાસ્ત
ઓગસ્ટ દરખાસ્ત
કોમી દરખાસ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP