Talati Practice MCQ Part - 4
ભવાઈની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

અસાઈત ઠાકર
વિદુષક
રામદેવ
અસાઈત રાઠોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘બંદીઘર’ કોની નવલકથા છે ?

ઝવેરચંદ મેઘાણી
ન્હાનાલાલ
રમણભાઈ નીલકંઠ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાસ ઓળખાવો :– ઘોડાગાડી

મધ્યમપદલોપી
કર્મધારય
બહુવ્રીહિ
અવ્યવીભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રાજ્યપાલની નિમણુક કોણ કરે છે ?

રાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી
સંસદ
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP