Talati Practice MCQ Part - 3
‘અંતરપટ’ કોની નવલકથા છે ?

ઝીણાભાઈ દેસાઈ
ન્હાનાલાલ
ખબરદાર
બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પીળું ગુલાબ અને હું’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

રાવજી પટેલ
આદિલ મનસૂરી
લાભશંકર ઠાકર
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ – આ વાક્યમાં કયો અલંકાર છે ?

ઉપમા
ઉત્પ્રેક્ષા
અનન્વય
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની ક્રિયાને શું કહે છે ?

શ્વસન
પ્રકાશસંશ્લેષણ
આપેલ પૈકી એક પણ નહીં
રસાકર્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

દિલ્લી - અમદાવાદ
દિલ્લી - મુંબઈ
મુંબઈ - પુણે
મુંબઈ - થાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP