Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ?

રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં
અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં
ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં
ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારત-પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામથી ઓળખાય છે ?

રેડ ક્લિફ
કારગિલ રેખા
મેકમોહન
ડુરેન્ડ રેખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP