Talati Practice MCQ Part - 1
ક્યા સાહિત્યકારે “ પરિક્રમા નર્મદા મૈયાની” પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

મધુરાય
ધ્રુવ ભટ્ટ
રઘુવીર ચૌધરી
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 300
અનુચ્છેદ 356
અનુચ્છેદ 370
અનુચ્છેદ 352

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતને કયા હેલિકોપ્ટર વેચવાની અમેરિકાએ મંજૂરી આપી હતી ?

MH-40R (Romeo) Seahawak
MH-50R (Romeo) Seahawak
MH-30R (Romeo) Seahawak
MH-60R (Romeo) Seahawak

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
કડવા કારેલા સૌને ભાવે – વિશેષણનો પ્રકાર જણાવો.

પ્રમાણવાચક
સ્વાદવાચક
ગુણવાચક
આકારવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
X, Y થી 12 વધારે છે, X તથા Y ના વચ્ચે ગુણોત્તર ક્રમશઃ 3 : 2 છે. ત્રીજી સંખ્યા Z અને X નો સરવાળો શું હશે જો Z, Y ના બરાબર 1/3 હોય.

42
44
45
43

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP