GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણમાં પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ (Schedules)ની જોગવાઈ નીચેનામાંથી કોના માટે કરવામાં આવી છે ?

અનુસૂચિત જનજાતિઓના હિતોના રક્ષણ માટે
બધી સીમાવર્તી રાજ્યોના હિતોના રક્ષણ માટે
રાજ્યો વચ્ચે સીમાઓ નક્કી કરવા માટે
પંચાયતોની સત્તાઓ અધિકારો અને જવાબદારીઓ નક્કી કરવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેનામાંથી કયું પંચ ભારતના બંધારણના એક અનુચ્છેદ હેઠળ સુસ્પષ્ટ જોગવાઈ પ્રમાણે રચાયેલ છે ?

ચૂંટણી પંચ
કેન્દ્રીય સતર્કતા પંચ
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
વિશ્વ વિદ્યાલય અનુદાન પંચ (UGC)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP