ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એન્ટવ ચેખોવની વાર્તા ‘The Bet’નો ‘શરત’ નામે અનુવાદ કોણે કર્યો છે ?

રમેશ પારેખ
ડૉ. રમેશ ઓઝા
નારાયણ સૂર્વે
નવલરામ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે.

કૃષ્ણ દવે
ડૉ.પ્રકાશ દવે
પ્રહલાદ પારેખ
સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ?

મહાકવિ પ્રેમાનંદ - વડોદરા
ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ
ભક્તકવિ દયારામ - ડભોઈ
કવિવર નર્મદ - સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP