ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એન્ટવ ચેખોવની વાર્તા ‘The Bet’નો ‘શરત’ નામે અનુવાદ કોણે કર્યો છે ? ડૉ. રમેશ ઓઝા નવલરામ ત્રિવેદી નારાયણ સૂર્વે રમેશ પારેખ ડૉ. રમેશ ઓઝા નવલરામ ત્રિવેદી નારાયણ સૂર્વે રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો સાહિત્યપ્રકાર અલગ પડે છે ? પ્રબંધ આખ્યાન કાફી પદ્યવાર્તા પ્રબંધ આખ્યાન કાફી પદ્યવાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભૂખી ભૂતાવળ’ નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ કિશોર મકવાણા ઝવેરચંદ મેઘાણી નટવરલાલ પંડ્યા પન્નાલાલ પટેલ કિશોર મકવાણા ઝવેરચંદ મેઘાણી નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અજામિલાખ્યાન'ના રચયિતા છે ? દયારામ પ્રેમાનંદ વિષ્ણુદાસ નાકર દયારામ પ્રેમાનંદ વિષ્ણુદાસ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “જ્હાનવી” કાવ્યસંગ્રહ કોનો છે ? બ.ક. ઠાકોર નાથાલાલ દવે સ્નેહી પરમાર હરિકૃષ્ણ પાઠક બ.ક. ઠાકોર નાથાલાલ દવે સ્નેહી પરમાર હરિકૃષ્ણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ? પ્રભાતિયા હરિગાન રામગ્રી ભક્તિગીત પ્રભાતિયા હરિગાન રામગ્રી ભક્તિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP