ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એન્ટવ ચેખોવની વાર્તા ‘The Bet’નો ‘શરત’ નામે અનુવાદ કોણે કર્યો છે ? રમેશ પારેખ ડૉ. રમેશ ઓઝા નારાયણ સૂર્વે નવલરામ ત્રિવેદી રમેશ પારેખ ડૉ. રમેશ ઓઝા નારાયણ સૂર્વે નવલરામ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિંદુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દૃષ્ટિ ખૂલી જશે’’ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્દગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા? દયારામ અખો દલપતરામ દયાનંદ સરસ્વતી દયારામ અખો દલપતરામ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ? ઈશ્વર પેટલીકર ચુનીલાલ વ. શાહ પન્નાલાલ પટેલ રમણલાલ વ. દેસાઈ ઈશ્વર પેટલીકર ચુનીલાલ વ. શાહ પન્નાલાલ પટેલ રમણલાલ વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા ? 1998 2003 1990 1981 1998 2003 1990 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ? મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી ઈ.સ.1849 ની બીજી મે ના દિવસે 'વર્તમાન' નામનું છાપુ (અઠવાડિક) પ્રગટ થયું તેનું બીજું નામ શું છે ? બુદ્ધસભા બુદ્ધિપ્રકાશ બુદ્ધસભા સમાચાર બુધવારિયું બુદ્ધસભા બુદ્ધિપ્રકાશ બુદ્ધસભા સમાચાર બુધવારિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP