ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એન્ટવ ચેખોવની વાર્તા ‘The Bet’નો ‘શરત’ નામે અનુવાદ કોણે કર્યો છે ? ડૉ. રમેશ ઓઝા નવલરામ ત્રિવેદી નારાયણ સૂર્વે રમેશ પારેખ ડૉ. રમેશ ઓઝા નવલરામ ત્રિવેદી નારાયણ સૂર્વે રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન સન 1905 માં કોના પ્રમુખપણા નીચે મળેલ હતું ? કે.હ.ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી અંબાલાલ દેસાઈ રણછોડભાઈ ઉદયરામ કે.હ.ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી અંબાલાલ દેસાઈ રણછોડભાઈ ઉદયરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એક જ દે ચિનગારી' કાવ્યના રચિયતા કોણ છે ? બ.ક. ઠાકોર હરિહર ભટ્ટ સ્વામી આનંદ નર્મદ બ.ક. ઠાકોર હરિહર ભટ્ટ સ્વામી આનંદ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખ્યાન' ના પિતા કોને કહેવામાં આવે છે ? નાકર વિષ્ણુદાસ પ્રેમાનંદ ભાલણ નાકર વિષ્ણુદાસ પ્રેમાનંદ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પદ્યનું નામ અને તેના કર્તાની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ? વૈષ્ણવજન - નરસિંહ મહેતા ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી વૈષ્ણવજન - નરસિંહ મહેતા ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાઈનો પર્વત' નાટકના લેખકનું નામ જણાવો. મહીપતરામ નીલકંઠ રામનારાયણ પાઠક ર.વ.દેસાઈ રમણભાઈ નીલકંઠ મહીપતરામ નીલકંઠ રામનારાયણ પાઠક ર.વ.દેસાઈ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP