GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ધ બોમ્બે સમાચાર (The Bombay Samachar) એ ભારતમાંથી સતત (continuously) પ્રકાશિત થતું સૌથી જૂનું વર્તમાનપત્ર છે. તે 1822માં ___ દ્વારા સ્થાપવામાં આવ્યું અને તે ___ ભાષામાં પ્રકાશિત થાય છે. ફરદુનજી મર્ઝબાન (Fardunjee Marzban), ગુજરાતી બાયરામજી સાયરૂસી (Byramjee Cyrusi), હિન્દી કાવાસજી લાલ, મરાઠી શેઠ ચેટીચંદ, પારસી ફરદુનજી મર્ઝબાન (Fardunjee Marzban), ગુજરાતી બાયરામજી સાયરૂસી (Byramjee Cyrusi), હિન્દી કાવાસજી લાલ, મરાઠી શેઠ ચેટીચંદ, પારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ઉન્નત ઊર્જા કાર્યક્ષમતા માટેનું રાષ્ટ્રીય મિશન (National Mission for Enhanced Energy Efficiency (NMEEE)) એ ___ સાથે સંલગ્ન છે. આપેલ પૈકી કોઈ નહીં ઉત્પાદક ઉદ્યોગો ઉષ્મા ઊર્જા પ્લાન્ટ પરમાણુ ઊર્જા પ્લાન્ટ આપેલ પૈકી કોઈ નહીં ઉત્પાદક ઉદ્યોગો ઉષ્મા ઊર્જા પ્લાન્ટ પરમાણુ ઊર્જા પ્લાન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) દૂર સંચારની બેન્ડ વિડ્થ (Bandwidth) કે જે સૌથી વધુ ક્ષમતા ધરાવે છે અને જે માઈક્રોવેવ (સૂક્ષ્મ તરંગો), કેબલ તથા ફાઈબર Lines માં ઉપયોગમાં લેવામાં આવે છે તે ___ તરીકે ઓળખાય છે. Broadband Bus width Hyper-link Carrier wave (વાહક તરંગ) Broadband Bus width Hyper-link Carrier wave (વાહક તરંગ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) થેરાવાડા (Theravada) બૌદ્ધ સંપ્રદાય પર મહાન ગ્રંથ વિસુદ્ધીમાગ્ગા (Visuddhimagga) એ બુદ્ધ ઘોષ દ્વારા 5 મી સદીમાં ___ ખાતે લખવામાં આવ્યો. શ્રીલંકા આપેલ પૈકી કોઈ નહીં ભારત થાઇલેંડ શ્રીલંકા આપેલ પૈકી કોઈ નહીં ભારત થાઇલેંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક વ્યક્તિ રૂા. 30000 ચક્રવૃધ્ધિ વ્યાજે 2 વર્ષ માટે મૂકે છે. જો વ્યાજ તરીકે તેને રૂા. 4347 મળે તો વ્યાજનો દર કેટલો હશે ? આપેલ પૈકી કોઈ નહીં 7.5% 7% 5% આપેલ પૈકી કોઈ નહીં 7.5% 7% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે સૌ પ્રથમ વખત એવો ચૂકાદો આપ્યો કે બંધારણના પાયાગત માળખમાં સંસદ દ્વારા સુધારા કરી શકાય નહિં ? કેશવાનંદ ભારતી કેસ આપેલ પૈકી કોઈ નહીં ગોલકનાથ કેસ મિનરવા મિલ્સ કેસ કેશવાનંદ ભારતી કેસ આપેલ પૈકી કોઈ નહીં ગોલકનાથ કેસ મિનરવા મિલ્સ કેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP