Talati Practice MCQ Part - 6 The ___ is totally empty, as ___ of the students have left. (Fill in the blanks) all, hall hall, all Whole, some hole, little all, hall hall, all Whole, some hole, little ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત અન્ય પછાત વર્ગો અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? અનુ. 341 અનુ. 342 અનુ. 342(A) અનુ. 340 અનુ. 341 અનુ. 342 અનુ. 342(A) અનુ. 340 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાષ્ટ્રકૂટ વંશનો અત્યંત પરાક્રમી અને મહત્ત્વાકાંક્ષી રાજા કોણ હતો ? પુલકેશી બીજો વિષ્ણુ વર્મન દંતિદુર્ગ કૃષ્ણરાજ પ્રથમ પુલકેશી બીજો વિષ્ણુ વર્મન દંતિદુર્ગ કૃષ્ણરાજ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 30% 18 (1/13)% 23 (1/13)% 27 (1/8)% 30% 18 (1/13)% 23 (1/13)% 27 (1/8)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં 6 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરતાં એક કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય, તો લીકેજનાં કારણે જ કેટલા સમયમાં ખાલી થશે ? 7 કલાક 36 કલાક 42 કલાક 6 કલાક 7 કલાક 36 કલાક 42 કલાક 6 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સોલંકી વંશના ___ રાજવીના સમયમાં પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર ચઢાઈ કરી પિતાના મૃત્યુનું વેર વાળ્યું હતું. સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી મૂળરાજ ભીમદેવ બીજો સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી મૂળરાજ ભીમદેવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP