Talati Practice MCQ Part - 6
કર્મણિ વાક્યરચનામાં ફેરવો : ‘તું સાચું બોલ્યો.’

તારાથી સાચું બોલાયું.
તું સાચું બોલશે જ.
તું સાચું કેમ ન બોલે ?
તું સાચું બોલને.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જૈન તીર્થંકર અજીતનાથનું દેરાસર જ્યાં આવેલું છે તે તારંગા કઈ પર્વતમાળાનો એક ભાગ છે ?

સાતપૂડા
અરવલ્લી
વિંધ્યાચલ
સહ્યાદ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ભારતમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી વધુ વિસ્તારમાં કયા પાકનું વાવેતર થાય છે ?

ઘઉં
ચોખા
જુવાર
બાજરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP