Talati Practice MCQ Part - 2
‘જ્ઞાનબાલ' કોનું તખલ્લુસ છે ?

નરસિંહરાવ દિવેટીયા
ઉમાશંકર જોષી
જયંત પાઠક
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રાષ્ટ્રીય વિકાસ પરિષદના સદસ્ય ___ નથી.

યોજના આયોગના સદસ્ય
પ્રધાનમંત્રી
રાજ્યોના મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

4 ફેબ્રુઆરી
3 ફેબ્રુઆરી
2 ફેબ્રુઆરી
5 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP