Talati Practice MCQ Part - 2
નીચેમાંથી કયું લોકનૃત્ય જમ્મુ-કાશ્મીર સાથે સંબંધિત છે ?

રાઉફ
ઝૌરા
વિધી
સુઈસિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દર્શનિકા કયા ગુજરાતી સાહિત્યકારનો કાવ્યસંગ્રહ છે ?

ખબરદાર
નવલરામ પંડ્યા
ત્રિભુવનદાસ લુહાર
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પ્રખ્યાત નવલકથા ‘ઉપરવાસ’ના રચયિતા કોણ છે ?

રઘુવીર ચૌધરી
રાજેન્દ્ર શાહ
ચંદ્રવદન મહેતા
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતાં નથી’ – આ વાક્યનુ કર્મણિ વાક્ય શોધીને લખો.

બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી
માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP