Talati Practice MCQ Part - 2
ગુજરાતમાં માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ અને મેળાની શરૂઆત કયારથી થઈ હોવાનું કહેવાય ?

દસમી સદી
બારમી સદી
તેરમી સદી
અગિયારમી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અલંકાર ઓળખાવો :– વા વાયાને વાદળ ઉમટયાં.

શ્લેષ
વર્ણાનુપ્રાસ
ઉપમા
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દસાડા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

જૂનાગઢ
ભાવનગર
સુરેન્દ્રનગર
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો એક રૂપિયામાં 4ના દરથી કેળા ખરીદવામાં આવે તો એક રૂપિયામાં કેટલા કેળા વેંચવામાં આવે જેથી 33(1/3)% નફો થાય ?