Talati Practice MCQ Part - 4
ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ?

23 માર્ચ, 1931
23 માર્ચ, 1930
23 માર્ચ, 1932
23 માર્ચ, 1933

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ટેલીફોન લાઈન સર્વપ્રથમ કયાંથી કયાં સુધી પાથરવામાં આવેલા ?

કલકતા થી આગરા
કલકતા થી રાનીગંજ
દિલ્હી થી શિમલા
આગરા થી જયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જો કોઈ રકમ સાદા વ્યાજે 9 વર્ષમાં વર્ષમાં બમણી થાય તો 8 ગણી કેટલા વર્ષમાં થાય ?

16 વર્ષ
21 વર્ષ
28 વર્ષ
19 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જાયકવાડી પરિયોજના કઈ નદી પર આવેલ છે ?

ભાગીરથી
ગોદાવરી
ક્રિષ્ના
ચંબલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP