Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?

ગૌશાળાનું
વેધશાળાનું
અંધશાળાનું
પાંજરાપોળનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ?

વેણીભાઈ પુરોહિત
ચંદ્રકાંત શેઠ
ડૉ. ચંદ્રકાંત મહેતા
રા. વિ. પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP