Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ?

લાભશંકર ઠાકર
મનુભાઈ પંચોળી
બકુલ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે - પંક્તિમાં રવાનુકારી શબ્દ જણાવો.

ઘનગર્જન
ઝીલ્યાં
રણઝણતાં
ઉરતંતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?

વેધશાળાનું
ગૌશાળાનું
પાંજરાપોળનું
અંધશાળાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ?

મણિશંકર ભટ્ટ
ધીરા ભગત
બાલમુકુંદ દવે
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP