Talati Practice MCQ Part - 3
રેખાંકિત પદનું સર્વનામ જણાવો :– દરેક સૈનિક સરહદ પર નિષ્ઠાથી ફરજ બજાવે છે.

સ્વવાચક
સાપેક્ષ
અનિશ્ચિત
પુરુષવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આસવ’ કોની કૃતિ છે ?

ઉમાશંકર જોષી
ઝવેરચંદ મેઘાણી
હરીન્દ્ર દવે
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શકુંતલાની વિદાયટાણે આશ્રમના | પણ વિલાપ કરવા લાગ્યો – આ પંક્તિમાં કયો અલંકાર છે ?

સ્વભાવોક્તિ
ઉપમા
સજીવારોપણ
દ્રષ્ટાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મહાદેવભાઈ માત્ર પચાસ વર્ષ જીવ્યા’- રેખાંકિત પદ ઓળખાવો.

નિપાત
વિશેષણ
સર્વ
કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP