Talati Practice MCQ Part - 5
બાળજાતિ પ્રમાણને ધ્યાનમાં લેવા માટે કયા વય જૂથને ધ્યાનમાં લેવામાં આવે છે ?

0-6 વર્ષ
0-5 વર્ષ
0-1 વર્ષ
0-12 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હિંદુ-મુસ્લિમનું પવિત્ર યાત્રાધામ.

મથુરા
સોમનાથ
અયોધ્યા
હાજીપીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભાવનગર જીલ્લામાં આવેલ પ્રાચીન વિદ્યાપીઠનું સ્થળ જણાવો.

ગઢડા
વલ્લભીપુર
ઉમરાળા
મહુવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ROM કોની ઉપર આવેલી સિલિકોન ચીપ છે ?

હાર્ડડિસ્ક
એક પણ નહીં
સપ્લાય ફેન
મધર બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP