GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતમાં આંતરિક જળમાર્ગ પરિવહનને જાળવવા સંદર્ભે સરકારે નીચેના પૈકી કયા જલમાર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો દરજ્જો આપ્યો નથી ?

કેરળમાં ઉદ્યોગ મંડળ નહેર અને ચાપાકાર કેનાલની સાથે પશ્ચિમ કિનારાની કોટ્ટાકરમ નહેર
બરાક નદીના લખપુરથી ભાંગા
હલ્દીયાથી અલ્હાબાદ સુધી
ધુબરીથી નદિયા સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ઓડીશા શૈલીના મંદિરોને કયા નામથી ઓળખવામાં આવતા હતા ?

તારાયમ
સૂર્ય મંદિરો
ત્રિરથ મંદિરો
જગમોહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ ગધ્યાર્થ સમજાવો : 'હિન્દીઓની સ્થિતિનો પૂરતો ચિતાર આપવાનું આ સ્થાન નથી.'

હિન્દીઓનું ચિત્ર દોરવાનો અવકાશ નથી.
હિન્દીઓનું પૂરતું વર્ણન કરવાનો અવકાશ નથી.
હિન્દીઓનું વર્ણન કરવા ઇચ્છતો નથી.
હિન્દીઓની તસ્વીર લઈ શકાય એમ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP