બાયોલોજી (Biology)
સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે,

અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે.
તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે.
અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય,
કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આદિકોષકેન્દ્રી સજીવોમાં કઈ કણિકાનો અભાવ હોય છે ?

મેદ કણિકા
ગ્લાયકોજન કણિકા
ફૉસ્ફેટ કણિકા
સિયાનોફાયસિન કણિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીનના બંધારણ માટે બિનજરૂરી હોય એવો બંધ કયો ?

એસ્ટર બંધ
હાઈડ્રોફોબિક બંધ
આયનિક બંધ
પેપ્ટાઈડ બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પાચનનળી સીધી કે ગૂંચળામય અને સંપૂર્ણ પાચનમાર્ગ ધરાવતાં પ્રાણીઓ ક્યાં છે ?

આપેલ તમામ
બરડતારા
સમુદ્રકાકડી
સમુદ્રકમળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા પ્રાણીઓ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિક ઍસિડનો ત્યાગ કરે છે ?

આપેલ તમામ
કાચબો
સાપ
કેમેલિયોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP