Talati Practice MCQ Part - 4
સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ?

ચાણક્ય
ખલ્લાટક
રાધાગુપ્ત
ઉપગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
યોજના આયોગના પ્રથમ ઉપાઅધ્યક્ષ કોણ હતા ?

ગુલઝારીલાલ નંદા
શણમુખમ શેટ્ટી
જવાહરલાલ નહેરુ
K.C.નિયોગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મૈસુરના વાઘ તરીકે કોણ જાણીતું છે ?

ટીપુ સુલતાન
એક પણ નહીં
નવાઝ શરીફ
સુલતાન શરીફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયો માત્રા મેળ છંદ છે ?

હરિગીત
શાર્દૂલવિક્રીડિત
પૃથ્વી
મંદાક્રાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP