Talati Practice MCQ Part - 6
કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ?

નરેન્દ્ર મોદી
કનૈયાલાલ મુનશી
બાબાસાહેબ આંબેડકર
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુ. 123
અનુ. 168
અનુ. 210
અનુ. 213

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સોલંકી વંશના કયા રાજાએ 'અભિનવ સિદ્ધરાજ' અને 'સપ્તમ ચક્રવર્તી' જેવા બિરુદો ધારણ કર્યા હતા ?

ભીમદેવ બીજો
સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક પુસ્તકની છાપેલી કિંમત 600 છે. તેના પર 15% વળતર મળે છે. તો પુસ્તક ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે ?

690
609
591
510

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP