Talati Practice MCQ Part - 6
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.’ - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો.

બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી.
માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી.
બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા.
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક સેલ્સમેન એક ખુરશી રૂા. 3000માં ખરીદી રૂા. 2700માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ?

7%
30%
18%
10%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

લૉર્ડ નોર્થબ્રુક
જનરલ ઓ. ડાયર
વિન્સ્ટન ચર્ચિલ
વેલેન્ટાઈન ચિરોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP