Talati Practice MCQ Part - 3
વલ્લભાચાર્યનું કયા આંદોલનમાં મહત્ત્વનું સ્થાન હતું ?

દર્શન આંદોલન
ધર્મ આંદોલન
જ્ઞાન આંદોલન
ભક્તિ આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કવિ શ્રી ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો.

ઉમાશંકર નર્મદાશંકર જોષી
ઉમાશંકર આત્મારામ જોશી
ઉમાશંકર જેઠાલાલ જોશી
ઉમાશંકર ભવાની જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અલકનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે ?

દેવપ્રયાગ
કર્ણપ્રયાગ
રૂદ્રપ્રયાગ
ઋષિકેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પિરમબેટ કયા જિલ્લામાં આવેલ છે ?

ભાવનગર
જામનગર
કચ્છ
દેવભૂમિ દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP