GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ એ સૌ પ્રથમ વખત ___ ખાતે United Nations Food Summit 2021નું આયોજન કરેલ છે. દુબઈ નવી દિલ્હી બેજીંગ ન્યૂયોર્ક દુબઈ નવી દિલ્હી બેજીંગ ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકીની કઈ સામગ્રીએ ઇમારતોના બાંધકામમાં સીધી રીતે ઉપયોગમાં લેવામાં આવતી નથી ? ચૂનાનો પથ્થર રેતીનો પથ્થર આરસ ગ્રેનાઈટ ચૂનાનો પથ્થર રેતીનો પથ્થર આરસ ગ્રેનાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ગુજરાતના મહેલો વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?1. તે ગથિક કમાનો, મુઘલ ગુંબજ સાથેનો જાજરમાન ઘડિયાળ ટાવર પ્રદર્શિત કરે છે.2. રણજીત વિલાસ મહેલ એ મહારાજા અમરસિંહજી દ્વારા બાંધવામાં આવ્યો હતો.3. વડોદરા ખાતેનો લક્ષ્મી વિલાસ મહેલ એ ઈન્ડો સેરેસેનીક (Indo-Saracenic) પુનઃપ્રવર્તન (revival) શૈલીમાં બાંધવામાં આવ્યો હતો.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કોણે ભારતમાં જિલ્લા કલેક્ટરની કચેરીનું નિર્માણ કર્યું ? લોર્ડ વોરન હેસ્ટિંગ્સ લોર્ડ બેન્ટીક લોર્ડ મેયો (Lord Mayo) લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વોરન હેસ્ટિંગ્સ લોર્ડ બેન્ટીક લોર્ડ મેયો (Lord Mayo) લોર્ડ કોર્નવોલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કઈ બાબત એ અર્થતંત્ર પર ફુગાવાલક્ષી અસર કરે છે ?1. ભારતીય રીઝવ બેંક બજારમાં નવા બોન્ડ બહાર પાડે.2. RBI રેપોરેટમાં ઘટાડો કરે.3. RBI બેંક રેટમાં વધારો કરે.4. રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) નાબૂદ કરવામાં આવે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2 અને 4 માત્ર 2 માત્ર 1, 2 અને 3 માત્ર 1 અને 4 માત્ર 2 અને 4 માત્ર 2 માત્ર 1, 2 અને 3 માત્ર 1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કોણે આ વિધાન કહ્યું : “આજે આપણે આપણી ચોતરફ જે રાષ્ટ્ર જોઈ રહ્યા છીએ તે પતન થયેલ રાષ્ટ્ર છે. એવું રાષ્ટ્ર કે જેની પ્રાચીન મહાનતા ખંડેરોમાં દફનાયેલી છે." સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરૂ રાજા રામ મોહન રાય કેશવ ચંદ્ર સેન સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરૂ રાજા રામ મોહન રાય કેશવ ચંદ્ર સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP