Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ગુજરાતીમાં આધુનિકતાનાં પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

રઘુવીર ચૌધરી
સુરેશ જોશી
ઉમાશંકર જોશી
અનિલ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'જીવ ઉડી જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો.

ગભરાઈ જવું
ઉદાસ થઈ જવું
મૃત્યુ પામવું
આશ્ચર્ય પામવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP