ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેંક કયાં પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ?

રિકરિંગ ખાતુ
સેવીંગ્સ ખાતુ
બાંધી મુદત ખાતુ
કરન્ટ ખાતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'બંધ અર્થવ્યવસ્થા' તે અર્થવ્યવસ્થા છે જેમાં :

ન તો નિકાસ કે ન તો આયાત થાય છે.
નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે.
માત્ર આયાત થાય છે.
નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ત્રીજી પંચવર્ષીય યોજના ___ તરીકે પણ ઓળખાય છે ?

આપેલ પૈકી કોઈ નહીં
ગાડગીલ યોજના
સેન યોજના
મહેલનોબિસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP