ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

સંસદ દ્વારા
માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા
નાણામંત્રાલય દ્વારા
માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાનુ નાણાકીય નીતિનું સીધું અથવા પરિણાત્મક પગલું કયું છે ?

કરવેરા
બેંક રેટ
માર્જિન પદ્ધતિ
નૈતિક શાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં આયોજનકાળ દરમ્યાન ગરીબી નાબૂદીના વિશિષ્ટ કાર્યક્રમો કઈ પંચવપીય યોજનાથી અમલમાં આવ્યા ?

નવમી પંચવર્ષીય યોજના
ચોથી પંચવર્ષીય યોજના
પાંચમી પંચવર્ષીય યોજના
છઠ્ઠી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP