Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિત્યકારની કૃતિઓ છે ?

પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુન્શી
રામનારાયણ પાઠક
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીની કઇ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?

સિંધુડો
સોરઠ સંતવાણી
યુગવંદના
માણસાઇના દીવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP