GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે.

અષ્ટાંગહૃદય
પંચસિદ્ધાંતિકા
લીલાવતી ગણિત
બ્રહ્મસિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે ?

તા.4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતા હોય તે
21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે
ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ
નંદશંકર મહેતા
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP