GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
બિનહરિફ (સમરસ) 5000 થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતને કેટલુ અનુદાન મળે છે ?

રૂ. 75,000
રૂ. 1,50,000
રૂ. 50,000
રૂ. 1,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે.

લીલાવતી ગણિત
બ્રહ્મસિદ્ધાંત
અષ્ટાંગહૃદય
પંચસિદ્ધાંતિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ?

2 ઓક્ટોબર, 2001
11 સપ્ટેમ્બર, 2004
15 ઓગષ્ટ, 2006
26 જાન્યુઆરી, 2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP