GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) માં ખાનગી શાળાઓમાં કેટલા ટકા બેઠકો નબળા અને પછાત વર્ગના બાળકો માટે અનામત રાખવાની જોગવાઈ છે ?

25
20
15
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

તીર્થધામોનું જતન
ધોરણ – 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ
ભાઈચારાની ભાવના
સામૂહિક એખલાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP