Talati Practice MCQ Part - 8
ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે ?

સભ્યોની સંખ્યા જેટલા
બે
એક
ત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં હરિયાળી ક્રાન્તિના પાયામાં ___ હતા.

ડૉ.કુરિયન
જયપ્રકાશ નારાયણ
ડૉ.એમ.એસ. સ્વામીનાથન
ડૉ.નોર્મન ઈ. બોલોંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પ્રગતિ સેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરીકોના પ્રશ્નોની રજૂઆત સાંભળવા કયા વારે અધિકારીઓ તાલુકા મથકે હાજર રહે છે ?

ગુરુવાર
બુધવાર
મંગળવાર
સોમવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતના અનુસૂચિત વિસ્તારોમાં વસતા લોકો માટે પરંપરાગત ગ્રામ સંઘો દ્વારા સ્વાયત્તતાની ખાત્રી કરવા માટે ભારત સરકાર દ્વારા ક્યો કાયદો ઘડવામાં આવ્યો ?

અનુસૂચિત પંચાયત અધિનિયમ-1997
પંચાયતો (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1996
અનુસૂચિત જાતિ (પંચાયત વિસ્તરણ) અધિનિયમ-1996
પંચાયતો (આદિજાતિ વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1997

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP