Talati Practice MCQ Part - 7
નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

ચંદ્રગુપ્ત બીજો
ચંદ્રગુપ્ત મૌર્ય
ધ્રુવસેન બીજો
કુમારગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વરસાદના આધારે થતા પાકની ખેતરમાં ખેડ અને રોપણી કયા સમયે થતી હશે ?

જૂન-જુલાઈ
માર્ચ-એપ્રિલ
ડિસેમ્બર-જાન્યુઆરી
ઓક્ટોબર-નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સરપંચની ચૂંટણી કેવી રીતે થાય છે ?

પંચાયતના મતદારો દ્વારા
તાલુકા વિકાસ અધિકારીની દરખાસ્ત વડે
ઉપસરપંચ દ્વારા દરખાસ્ત મુકીને
પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વિશ્વનો 25% હિસ્સો ભારતમાં ક્યા ખનિજનો છે ?

કાર્બનડાયોક્સાઈડ
થોરિયમ
યુરેનિયમ
એન્ટોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
દિલીપસિંહ ભૂરિયા સમિતિએ પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારને કયારે સુપ્રત કર્યો ?

10 જૂન, 1994
19 ડિસેમ્બર, 1996
2 માર્ચ, 1996
17 જાન્યુઆરી, 1995

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP