Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઇન્ડીયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ?

સુભાષચંદ્ર બોઝ
જવાહરલાલ નહેરૂ
ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?

નિક્સન
ડેલહાઉસી
ચેમ્સફર્ડ
લોર્ડ માઉન્ટબેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
પાણી શેનું બનેલું છે ?

ઓક્સિજન - થોરીયમ
હાઇડ્રોજન - ગંધક
હાઈડ્રોજન - ઑક્સિજન
પોટાશ - હાઈડ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP