Talati Practice MCQ Part - 2
એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ?

25 મીટર
30 મીટર
40 મીટર
35 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રાષ્ટ્રીય વિકાસ પરિષદના સદસ્ય ___ નથી.

યોજના આયોગના સદસ્ય
રાષ્ટ્રપતિ
રાજ્યોના મુખ્યમંત્રી
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP