Talati Practice MCQ Part - 4
ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ?

23 માર્ચ, 1932
23 માર્ચ, 1933
23 માર્ચ, 1931
23 માર્ચ, 1930

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતનું પાળીયાઓનું નગર કયું છે ?

હળવદ
અડાસ
ધ્રાંગધ્રા
ભૂચરમોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
દુહાના મુખ્ય લક્ષણો જણાવો.

આરોહ, અવરોહ
લય, ગતિ
ચોટ, લાધવ
ગેયતા, લંબાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP