GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. રાષ્ટ્રીય જળમાર્ગ 4 અને 5 હજુ સુધી કાર્યરત થયાં નથી. 2. પ્રોજેક્ટ ઉન્નતિ ભારતના મુખ્ય 12 બંદરો સાથે સંબંધિત છે. 3. સાગરમાલા કાર્યક્રમ હેઠળ 2035 સુધીમાં કાર્યક્રમના અમલીકરણ માટે 500 પ્રોજેક્ટ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. 4. વિવિધ નદી સહાયક નદીઓમાં (tributaries) રાષ્ટ્રીય જળમાર્ગ વિકસાવવા માટે 2016માં સેતુ ભારતમનો આરંભ કરવામાં આવ્યો.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો. યાદી-I યોજનાઓ / સમિતિઓ 1. વિશ્વેશ્વરાયા યોજના 2. બોમ્બે યોજના 3. ગાંધીયન યોજના 4. આર્થિક કાર્યક્રમ સમિતિ (1947) યાદી-II મુખ્ય ભલામણો a. કૃષિમાંથી ઔદ્યોગીકરણ તરફ બદલાવ b. બોમ્બેના મોટા ઉદ્યોગગૃહો દ્વારા પ્રાયોજીત c. લઘુ કક્ષાના અને કુટિર ઉદ્યોગો. d. આયોજન પંચની ભલામણ કરી