Talati Practice MCQ Part - 6
કઈ પંચવર્ષીય યોજના એક વર્ષ વહેલી સમાપ્ત કરી દેવામાં આવી હતી ?

આઠમી યોજના
પાંચમી યોજના
ચોથી યોજના
છઠ્ઠી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

વેલેન્ટાઈન ચિરોલ
લૉર્ડ નોર્થબ્રુક
જનરલ ઓ. ડાયર
વિન્સ્ટન ચર્ચિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મરાસ્મસ નીચેનામાંથી શાની ઉણપથી થતી બિમારી છે ?

પ્રોટીનની ઉણપથી
આપેલ પૈકી એક પણ નહીં
કાર્બોહાઈડ્રેટની ઉણપથી
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સૌદર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે,
સૌંદર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
આપેલ પંક્તિ કયા છંદમાં છે ?

ચોપાઈ
અનુષ્ટુપ
દોહરો
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP