Talati Practice MCQ Part - 6
અલપ-ઝલપ આત્મકથા કયા સાહિત્યકારની છે ?

પન્નાલાલ પટેલ
મકરંદ દવે
બાલમુકુંદ દવે
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘વજ્જિ સંઘ’ ગણરાજ્યનો વહીવટ સભા દ્વારા થતો હતો. આ સભા જ્યાં ભરવામાં આવતી તેને શું કહેવામાં આવતું હતું ?

વિદથ
સભાસ્થળ
સમિતિ
સંથાગાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP