Talati Practice MCQ Part - 8
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ‘વિશ્વ ક્ષય દિન’ (World Tuberculosis Day)ની ઉજવણી 24 માર્ચના રોજ કરવામાં આવે છે. ક્ષય રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે ?

ફેફસાં
મૂત્રમાર્ગ
ચેતાતંત્ર
શ્વસનતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રૂ.5000નું 4% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?(વ્યાજ દર 6 માસે ઉમેરાય છે.)

403 રૂ.
642 રૂ.
203 રૂ.
202 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘રાઈનો પર્વત’ નાટકનાં લેખકનું નામ જણાવો.

રામનારાયણ પાઠક
રમણભાઈ નીલકંઠ
ર.વ.દેસાઈ
મહીપતરામ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP