Talati Practice MCQ Part - 1
ખાંડના ભાવમાં 20%નો ઘટાડો થવાથી તેના વેચાણમાં 25%નો વધારો થાય છે, તો કુલ વેપારમાં શું ફરક પડશે ?

કંઈ ફરક નહીં પડે
3% વધશે
2% વધશે
2.5% ઘટશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘અમે વન વનમાં પાન થઈ ફરકી રહ્યાં’ કોની કાવ્યપંક્તિ છે ?

સુરેશ દલાલ
શિવકુમાર જોષી
ભોળાભાઈ પટેલ
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સ્નેહરશ્મિની આત્મકથા નીચેનામાંથી કઈ નથી ?

ઉઘડે નવી ક્ષિતિજ
તૂટેલા તાર
મારી દુનિયા
સાફલ્ય ટાણુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP