GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 x̄ અને R આલેખ એ ___ વલણના આલેખ આપેલ પૈકી એક પણ નહીં ચલના આલેખ વલણ અને ચલના આલેખ વલણના આલેખ આપેલ પૈકી એક પણ નહીં ચલના આલેખ વલણ અને ચલના આલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 અતિ મૂડીકરણના સંદર્ભે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? કંપનીની મૂડી તેની આવક કરતાં ઓછી અને મિલકતોની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં ઓછી હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં ઓછી અને મિલકતોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં વધુ હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં વધુ અને મિલકતોની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં વધુ હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં વધુ અને મિલકતની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં ઓછી હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં ઓછી અને મિલકતોની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં ઓછી હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં ઓછી અને મિલકતોની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં વધુ હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં વધુ અને મિલકતોની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં વધુ હોય છે. કંપનીની મૂડી તેની આવક કરતાં વધુ અને મિલકતની ચોપડે કિંમત તેની બજારકિંમત કરતાં ઓછી હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા છોકરીઓનું પ્રમાણ 7:6 થાય ? 720 120 60 180 720 120 60 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કવિ બોટાદરકરનું પૂરું નામ જણાવો. પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર રતનશંકર મોહનદાસ બોટાદકર પ્રભાશંકર રવિશંકર બોટાદકર દામોદર ખુશાલકર બોટાદકર પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર રતનશંકર મોહનદાસ બોટાદકર પ્રભાશંકર રવિશંકર બોટાદકર દામોદર ખુશાલકર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેનામાંનો એક કમ્પ્યુટીંગનો પ્રકાર છે તે જણાવો. એકેય નહીં બ્લ્યુ ગ્રીન યલો એકેય નહીં બ્લ્યુ ગ્રીન યલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 અભિલેખ અદાલત કોને કહેવાય ? જેનું રેકોર્ડ પૂરાવાકીય મૂલ્ય ધરાવતું હોય. આપેલ તમામ શરતો લાગુ પડે છે. જેની કાયદેસરતા સામે વાંધો ન લઈ શકાય. જેને પોતાના તિરસ્કાર બદલ શિક્ષા કરવાની સત્તા હોય છે. જેનું રેકોર્ડ પૂરાવાકીય મૂલ્ય ધરાવતું હોય. આપેલ તમામ શરતો લાગુ પડે છે. જેની કાયદેસરતા સામે વાંધો ન લઈ શકાય. જેને પોતાના તિરસ્કાર બદલ શિક્ષા કરવાની સત્તા હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP