GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નર્સિંગ હોમના કિસ્સામાં નીચેના પૈકી કઈ પડતર પદ્ધતિનો ઉપયોગ થશે ?

ચલિત પડતર પદ્ધતિ
કરાર પડતર પદ્ધતિ
પ્રક્રિયા પડતર પદ્ધતિ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો નીચેના પૈકી કેટલી રકમ ટેક્ષ તરીકે ભરવાપાત્ર હોય તો જ એએસીની એડવાન્સ ટેક્ષ ભરવાની જવાબદારી બને છે ?

10,000 થી વધુ
5,000 થી વધુ
1,500 થી વધુ
15,000 થી વધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જ્યારે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડીટરની નિમણૂંક ન થાય ત્યારે ___

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓડીટરની નિમણૂંક કરે છે.
વાર્ષિક સભા ફરી બોલાવવામાં આવે છે.
કેન્દ્ર સરકાર ખાલી પડેલ જગ્યા પર ઓડીટરની નિમણૂંક કરે છે.
મેનેજીંગ ડીરેક્ટર /ચેરમેન ઓડીટરની નિમણૂંક કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
વ્યવસ્થાતંત્રનું માળખું ત્યારે જ અસરકારક બની શકે કે જ્યારે તે દરેક કર્મચારીને એકમના ધ્યેયો સિદ્ધ કરવા ફાળો આપવા સક્ષમ બનાવી શકે. આને ___ કહે છે.

આપેલ પૈકી એક પણ નહીં
કાર્યાત્મક વિવરણ
હેતુઓની એકતા
હુકમની એકવાક્યતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP