Talati Practice MCQ Part - 4
ગુજરાતી વ્યાકરણના રચયિતા કોણ છે ?

પાણિની
નંદલાલ
વ્યાસ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કોણે ભારતીય સંઘને ‘કેન્દ્રીયકરણનું વલણ ધરાવતા સંઘ’ તરીકે ગણાવ્યું ?

આઈવર જેનીંગ્સ
પી.એસ. એપલબાય
કે.સી. વહેર
ગ્રાનવીલ ઓસ્ટ્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં છેલ્લો હિંદુ રાજા કોણ હતો ?

કર્ણદેવ સોલંકી
કર્ણદેવ વાઘેલા
વિસલદેવ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું ઉદાહરણ “અંત્યાનુપ્રાસ” અલંકારનું છે ?

અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યાં છે
જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી
હરીના કુળ તો મુક્તિ ન માંગે, માંગે જનમોજનમ અવરત
જળનો જવાન જળવતી બને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP