Talati Practice MCQ Part - 9
"ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ?

કાન્ત
ન્હાનાલાલ
બાલાશંકર કંથારિયા
મણિલાલ ન. દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રક્તના શુદ્ધીકરણનું કાર્ય કોણ કરે છે ?

સ્વાદુપિંડ
જઠર
યકૃત
મૂત્રપિંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
“તમારી પાસે દેશ માટે 10 મિનિટનો સમય છે ?" નામનો સંદેશો આપનાર કયા મહાપુરુષ ?

મહાત્મા ગાંધીજી
ડૉ. એ. પી. જે. અબ્દુલકલામ
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP