Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘કલાપી’ તખલ્લુસ કોનું છે ?

કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોષી
ન્હાનાલાલ
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ?

નીતિવાદને માર્ગે
સત્યના પ્રયોગો
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
હિંદ સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

ર.વ. દેસાઈ
કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
નંદશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP