Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ર.વ. દેસાઈ
નંદશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
કયા હિન્દી ફિલ્મ કલાકાર સદીના મહાનાયક તરીકે ઓળખાય છે ?

અમિતાભ બચ્ચન
આમીર ખાન
શાહરુખ ખાન
સલમાન ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP