Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?

ડેલહાઉસી
નિક્સન
ચેમ્સફર્ડ
લોર્ડ માઉન્ટબેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

બંકિમચંદ્ર
હરિવંશરાય બચ્ચન
ઝવેરચંદ મેઘાણી
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP