ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં લગ્નજીવન દરમિયાન થયેલ જન્મ ઓરસતા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-82 કલમ-112 કલમ-72 કલમ-92 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં દહેજ મૃત્યુ સંબંધી અનુમાન બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-92 કલમ-112 કલમ-113-B કલમ-113-A TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ? આઠ વર્ષ નવ વર્ષ સાત વર્ષ દસ વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સૂચક પ્રશ્નો અથવા જવાબલક્ષી પ્રશ્નો અંગે જોગવાઈ છે ? કલમ-137 કલમ-159 કલમ-118 કલમ-141 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સાક્ષીઓને રજૂ કરવાનો અને તેમની તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-137 કલમ-141 કલમ-159 કલમ-135 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ કોણ સાક્ષી આપી શકે ? આપેલ એકપણ નહીં આપેલ તમામ તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે આવી કોઈ જોગવાઈ નથી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જાહેર દસ્તાવેજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ? નકલી દસ્તાવેજ ખાનગી દસ્તાવેજ અમાન્ય દસ્તાવેજ સાર્વજનિક દસ્તાવેજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કબૂલાત ક્યારે સ્વીકાર્ય હોય છે ? ફરિયાદ કર્તાની હાજરીમાં મૅજિસ્ટ્રેટની હાજરીમાં ડી.જી.પીની હાજરીમાં પ્રતિપક્ષીની હાજરીમાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાય છે ? કલમ-163 મુજબ ઊલટ તપાસમાં કલમ-133 મુજબ ઊલટ તપાસમાં કલમ-143 મુજબ ઊલટ તપાસમાં કલમ-153 મુજબ ઊલટ તપાસમાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?