સખારોવ પ્રાઈઝ અંગે સત્ય કથન/કથનો પસંદ કરો.
કથન-i : સખારોવ પ્રાઈઝ યુરોપિયન પાર્લામેન્ટ દ્વારા એનાયત કરવામાં આવે છે.
કથન-ii : 2020નો સખારોવ પ્રાઈઝ બેલારૂસના વિરોધ પક્ષને એનાયત કરવામાં આવ્યું.
YOUR ANSWER : ?
GUJARATI MCQ