ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં કોણ સાથ આપી શકે તે બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-82 કલમ-112 કલમ-92 કલમ-118 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કબૂલાત ક્યારે સ્વીકાર્ય હોય છે ? પ્રતિપક્ષીની હાજરીમાં ફરિયાદ કર્તાની હાજરીમાં ડી.જી.પીની હાજરીમાં મૅજિસ્ટ્રેટની હાજરીમાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ પરણેલી સ્ત્રી લગ્નનાં કેટલાં વર્ષની અંદર આત્મહત્યા કરે તો તેમાં તેના પતિ અથવા પતિના સગાઓનું દુપ્રેરણ માની લેવામાં આવે છે ? સાત વર્ષ દસ વર્ષ નવ વર્ષ આઠ વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા આ અધિનિયમની કઈ કલમમાં નિષ્ણાતોના અભિપ્રાય અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-141 કલમ-45 કલમ-137 કલમ-159 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સૂચક પ્રશ્નો અથવા જવાબલક્ષી પ્રશ્નો અંગે જોગવાઈ છે ? કલમ-141 કલમ-118 કલમ-159 કલમ-137 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જ્યારે સાક્ષી મોઢાથી બોલીને જણાવવા અસમર્થ હોય ત્યારે તે કઈ રીતે સાક્ષી આપી શકે છે ? લેખિત આપેલ એકપણ નહીં ઇશારા દ્વારા આપેલ તમામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં યાદદાસ્તને તાજી કરાવવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-112 કલમ-137 કલમ-159 કલમ-118 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં દહેજ મૃત્યુ સંબંધી અનુમાન બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-112 કલમ-113-B કલમ-92 કલમ-113-A TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ? દસ વર્ષ સાત વર્ષ આઠ વર્ષ નવ વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?